Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

શિક્ષણ સમાચાર

કચ્છ યુનિ. ખાતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અર્થે સંવાદ સંગોષ્ઠિ યોજાઇ

23 July



ભુજ  - કચ્છઉદય : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમન હિમાંજય પાલીવાલના અધ્યક્ષ સ્થાને કચ્છ યુનિવર્સિટી ભુજ મુકામે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહનભાઈ પટેલ, રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર, યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના વડા કે.એમ ત્રિવેદી, સંસ્કૃતના તમામ અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધે અને તેનું સંવર્ધન થાય તેવા હેતુસર સંવાદ - સંગોષ્ઠિનું આયોજન કરાયું હતું.
ચેરમેન હિમાંજય પાલીવાલ દ્વારા ગુજરાત રાજ્યમાં સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં સંસ્કૃત ભાષાનો વિકાસ રાજ્યની સાથે સમગ્ર દેશભરમાં કેવી રીતે કરી શકાય તે બાબતે ઉપસ્થિતોના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. સંકલન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભુજના જિલ્લા સંસ્કૃત બોર્ડ નોડલ અધિકારી જી.જી.નાકર અને જીગર દવેએ કર્યું હતું.
--- 

Comments

COMMENT / REPLY FROM