કેરા ખાતે મહાદેવ મંદિરોમાં આરતી યોજાઈ
કેરા જડેશ્વર મહાદેવના મંદિરે તેર વાજીંત્રોના બુલંદ નાદ ગજવતી મહાઆરતીએ આકર્ષણ જમાવ્યુું હતું. ભાવિકોની ભીડ ઉમટી હતી અને કેરા લાખેશ્વર મહાદેવ મંદિરે પણ આરતી યોજાઈ હતી.
-------
કેરા જડેશ્વર મહાદેવના મંદિરે તેર વાજીંત્રોના બુલંદ નાદ ગજવતી મહાઆરતીએ આકર્ષણ જમાવ્યુું હતું. ભાવિકોની ભીડ ઉમટી હતી અને કેરા લાખેશ્વર મહાદેવ મંદિરે પણ આરતી યોજાઈ હતી.
-------
Comments