
નવી દિલ્હી ગુજરાત અને દેશમાં ટાટાની નેનો ભલે સફળ ના થઇ પણ એમ લાગે છે કે કેન્દ્રની વર્તમાન એનડીએની સરકારે નેનો ટેકનોલોજી અપનાવી હોય તેમ પહેલાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૫ દિવસે વધઘટ કરવાની પ્રથામાં ફેરફાર કરીને રોજેરોજ એટલે કો નેનો કરતાં ફમ માઇક્રો-સુક્ષ્મ- કરી નાંખી અને લોકોને પેટ્રોલ-ડિઝલ કેટલું મોંઘુ થયું તેની રોજેરોજ જાણ ના […]

નાણામંત્રી અરૂણ જેટલી સામાન્ય બજેટની સાથે રેલવે માટેની નાણાકીય ફાળવણીની પણ કરી જાહેરાત રેલબજેટમાં કચ્છને માટે કોઈ વિશેષ યોજનાઓ નહી : આશાવાદ પણ પાણી : નવી ટ્રેનોની જાહેરાતો પણ વિશેષ નહી નવી દિલ્હી : આજ રોજ સામાન્ય બજેટની સાથોસાથ જ રેલવેબજેટનો અંદાજ પણ કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજુ કરવામા આવ્યો હતો. આજ રોજ રેલવેમા પણ […]

સરકારે પ્રોવીઝનલ રીતે નિર્ધારીત કરેલી ફી જ લેવાની રહેશે : ફી નિયમન સમીતીમાં વાલીમંડળનો સમાવેશ કરવા સરકારને સુચના સુપ્રીમે નવી સમીતી રચવાની સૂચના આપી છે : તેમાં વાલી મંડળના સમાવેશનો કોઈ સૂચન કરેલ નથી : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નવી દિલ્હી : દેશભરમા પાછલા કેટલાક સમયથી જે મુદો ખુબ ગાજી રહ્યો છે તેવા ખાનગી શાળાઓ વાળા […]
નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ર્વકિંગ પ્રેસિડન્ટ પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમાધાનનો સંદેશ મોકલ્યો છે અને દેશ તેમજ હિન્દુત્વ દ્વારા તાજેતરમાં જ પ્રવીણ તોગડિયા વિરુદ્ઘ ચાલી રહેલા વર્ષો જૂના કેસને પાછો ખેંચવામાં આવ્યો છે. તોગડિયાએ આ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર પણ વ્યકત કર્યો […]
નવી દિલ્હી : કોંગ્રેસ, બે મહત્ત્વની સંસદની બેઠકો,અજમેર અને અલવર લોકસભા રાજસ્થાન પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસીક જીત જેના માટે રાજસ્થાનમાં પેટા ચૂંટણી યોજાઈ છે. રાજસ્થાનમાં આ ચૂંટણી ભાજપની સરકારની લોકપ્રિયતા માટે એક પરિક્ષા ગણવામાં આવે છે સોમવાર, ૨૯ જાન્યુઆરીના રોજ બે રાજસ્થાન લોકસભા મતદારક્ષેત્રો અને એક વિધાનસભા મતવિસ્તાર માં ચૂંટણી યોજાઈ હતી, અજમેર અને અલવર […]
નવી દિલ્હી : સાતમા પગારપંચને લઈ એક મોટા સમાચાર મળી રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે આ સમાચાર નિરાશાજનક હોઈ શકે છે. વાસ્તવમાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓને સાતમા પગારપંચનું એરિયર્સ નહીં આપવા પર વિચારણા કરી રહી છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને એરિયર્સ નહીં આપવાની દરખાસ્ત ટૂંક સમયમાં નાણાપ્રધાન અરુણ જેટલી સમક્ષ રજૂ કરવામાં આવશે. […]
પાકીસ્તાન-અફઘાનીસ્તાનથી લઈ અને પંજાબ-જમ્મુકાશ્મીર, દીલ્હી એનસીઆરમાં અનુભવાયા ભુકંપના આંચકા નવી દિલ્હી : ભુકંપના આચંકાથી આજ રોજ ભારતના કેટલાક રાજયોમાં કંપનો અનુભવાયા છે. આજ રોજ બપોરે ૧ર વાગ્યાની આસપાસમાં ઉત્તર ભારતના કેટલાક રાજયોમાં ૬.રની તીવ્રતાના આંચકાઓનો અનુભવ થવા પામી ગયો છે. ઉત્તર ભારતના દિલ્હી એનસીઆર, જમ્મુ કાશ્મીર, પંજાબ સહિતના રાજયોમાં ભુકંપનો અનુભવ થવા પામ્યો છે. અફઘાનીસ્તાનમાં […]
બજેટની સંપૂર્ણ ટીમ સાથે આજે નાણામંત્રી યોજશે બેઠક : GSTને કારણે બજેટમાં મોટી જાહેરાતો જોવા નહીં મળે દિલ્હી : આવતીકાલે નરેન્દ્ર મોદી સરકાર વર્ષ ર૦૧૮-૧૯નું કેન્દ્રીય બજેટ પેશ કરનાર છે ત્યારે આજ રોજ નાણામંત્રી બજેટ સલગ્ન સંપૂર્ણ ટીમની સાથે બજેટકલક્ષી બેઠક યોજાનાર છે. મોદી સરકાર ૧ ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે બજેટ રજૂ કરશે. નાણાં મંત્રી […]
પાકની અવળચંડાઇ પર વિફર્યા ગૃહમંત્રી ચંદીગઢ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે સંધર્ષવિરામ સમજૂતી છતા સતત ઉલ્લંઘન કરવા અંગે બાબતે પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન આવું કરી રહ્યું છે જયારે તેણે સમજૂતીનું પાલન કરવાનું આશ્વાસન આપ્યું હતું. ગૃહમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, ઈસ્લામાબાદને શકિતશાળી ભારતની શિષ્ટતાનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ. […]